ઓર્કેસ્ટ્રા -
એક નવા
 
યુગની શરૂઆત

ચોખાના પાકના બીપીએચના વ્યવસ્થાપનની સાથે સાથે ફાયદાકારક જંતુઓની પણ સલામતી સાથેની નવી જાપાનીઝ ટેક્નોલોજી

આગળ વાંચો

બધું સારું છે

ચોખાના પાક માટેના એગ્રો ઈકો સિસ્ટમનું રક્ષણ

તમારા ચોખાના પાકને બીપીએચથી થતા નુકસાનથી બચાવવો ખૂબ જ જરૂરી છે. બીપીએચનો સામનો કરવા માટે આપણે એવા મજબૂત રસાયણનો ઉપયોગ કરીએ છીએ જે ડાંગરના પાક માટે અનુકૂલ જમીનનું અધ:પતન કરે છે.આવા સખત ઉત્પાદનોના કારણે પાકને ઉપયોગી એવા જીવજંતુઓ જેવા કે કરોળિયા માખીઓ તથા અન્ય કીટકોની સંખ્યામાં પણ ઘણો ઘટાડો થઇ શકે છે. આ ઉપયોગી જીવજંતુઓ કેટલાક પાકને પ્રાકૃતિક રીતે બીપીએચથી બચાવવામાં મદદ કરે છે. આવા સખત રસાયણો જ ઉપયોગી જીવજંતુઓ પર્યાવરણ તથા તમારા પરિવાર માટે મોટા ખતરારૂપ છે.         
એક પ્રગતિશીલ ખેડૂત તરીકે તમે આ સુંદર પર્યાવરણને સલામત અને ટકાઉ કૃષિના ઉકેલથી બચાવી શકો છો.પર્યાવરણની જાળવણી કરો..ફક્ત તમારા માટે જ નહિ પરંતુ ભવિષ્યની પેઢીઓ પણ બીપીએચથી થતા નુકસાનથી બચી શકે એ માટે પર્યાવરણની જાળવણી કરો.  

સૂક્ષ્મ ખેતીની જરૂર છે 

નીચીનોની ટેક્નોલોજી ખેડૂતોના આવા પ્રશ્નો હલ કરશે. ઉદાહરણ તરીકે પર્યાવરણને નુકસાન કર્યા વગર બીપીએચને નિયંત્રણમાં રાખશે.ડાંગરના પાકના વિસ્તારમાંના ઉપયોગી જીવજંતુઓને પણ રક્ષણ આપશે.તમને તથા તમારા પરિવારના સ્વાસ્થયને અને કુદરતી સ્ત્રોતોને નુકસાનથી બચાવશે.   

બીપીએચ નિયંત્રણ​ અને સલામતીનો નવો યુગ

નવીનતમ જાપાનીઝ ટેક્નોલોજી

નિયંત્રણની અસરકારક અને લાંબી અવધિ

સ્વસ્થ ટીલર,એક સરખા પેનિકલ્સ અને વધુ સારી ઉપજ

કુદરતી દુશ્મનો માટે અત્યંત સલામતી 

બીપીએચ દ્વારા સંચાલિત

ઓર્કેસ્ટ્રા બીપીએચ દ્વારા સંચાલિત નવીનતમ ટેક્નોલોજી છે. બેંઝપાયરીમોકસન (બીપીએચ) એ નવા આઇઆરએસી જંતુનાશકોની શ્રેણીનું છે. બીપીએક્સ અમારી પેરેન્ટ કંપની જાપાનીઝ નિહોન નોહયાકૂ કોર્પોરેશન દ્વારા વિકસિત થયેલું છે. બીપીએક્સમાં એવી નવીન પદ્ધતિ છે જે ચોખાના બીપીએચની વિરુદ્ધમાં કાર્ય કરી શકે છે.

અસરકારક બીપીએચ અને બલ્યુબીપીએચ નિયંત્રણ 

ઓર્કેસ્ટ્રાની સારવારયુક્ત   

યુટીસી કરતા ૯૫% ઓછી બીપીએચ/ હિલ.
બજારના ધારાધોરણ કરતા ૨૦% ઓછી બીપીએચ/ હિલ.   

ઓર્કેસ્ટ્રા બેંઝપાયરીમોકસન દ્વારા સંચાલિત છે.જે બીપીએચ અને ડબલ્યુબીપીએચ પર અત્યંત અસરકારક છે.તેમાં એનો પણ સમાવેશ થયો છે જે હાલના ઉત્પાદનો સામે પ્રતિકાર કરી શકે છે. 

સારવાર ન કરાયેલ 

વિનાશક બીપીએચ હુમલો

અમારી તપાસ અંતર્ગત થયેલ પરિણામ આધારિત માહિતી નિયંત્રણની લાંબી અવધિ. 

નિયંત્રણના ૧૪-૨૧ દિવસ સુધી

જ્યારે ભલામણ મુજબ ઉપયોગ કરવામાં આવે ત્યારે ઓર્કેસ્ટ્રા છાંટયા પછી ૧૪-૨૧ દિવસ સુધી ખેતરોને બીપીએચ મુક્ત રાખી શકે છે.
લાંબા ગાળાનું નિયંત્રણ અસરકારક રીતે છંટકાવનું પ્રમાણ ઘટાડે છે.આમ ઓછા છંટકાવ થી ખેડૂતોના પ્રયત્નો..સમય અને નાણાંની બચત થાય છે.   

અમે જાણીએ છીએ કે તમારા માટે સૌથી વધુ શું મહત્વનું છે!

ઓર્કેસ્ટ્રાનો ઉપયોગ કેવી રીતે કરવો: 
૩ નિયમ અનુસરો

યોગ્ય તબક્કો 
< ૮ બીપીએચ/હિલ અથવા મહત્તમ ટિલરિંગ સ્ટેજ

  • આ સંપૂર્ણપણે રોગનિરોધક બનાવટ છે.
  • ઉપદ્રવનુંં પ્રમાણ ઢગલા દીઠ ૮ હોપરસ થી નીચે આવે તે પહેલા તેને લાગુ કરવું જરૂરી છે.
  • બીપીએચના ભારણમાં મહત્તમ ખેડાણનો તબક્કો આવે ત્યાં સુધી ક્ષેત્રનું અવલોકન કરતાં રહો.   

યોગ્ય માત્રા
૪૦૦ મિલી પ્રતિ એકર

  • ૪૦૦ મિલી પ્રતિ એકર એ યોગ્ય માત્રા છે.
  • પહેલા જથામાં પ્રવાહી બનાવો જેથી તે તમામ ટાંકીઓમાં સમાનરૂપે વિતરિત થાય.  

યોગ્ય પદ્ધતિ
૨૦૦ લીટર પાણી

  • ઉત્તમ પરિણામ મેળવવા માટે ૨૦૦ લીટર પાણી જરૂરી છે. અહીં કંજૂસ ના થવું.
  • વિસ્તારનેે એક સરખો અને સંપૂર્ણ આવરી લીધેલ છે કે તેની ખાતરી કરો.નોઝલને પાકના મૂળિયાં આગળ ટાર્ગેટ કરો

ભલામણોનો ઉપયોગ

ઓર્કેસ્ટ્રા દ્વારા શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે જ્યારે બીપીએચ દેખાવાનું શરૂ થાય ત્યારે અથવા < ૮ બીપીએચ / હિલ જે વાવેતર પછી લગભગ ૪૦-૪૫ દિવસના પાકની શક્યતા હોય ત્યારે છંટકાવ થવો જોઈએ.
જ્યારે પણ ગણતરી ​૮ બીપીએચ/હિલથી વધી જાય 
ત્યારે ગોહાન સાથે 2જી સ્પ્રે માટે જાઓ.

નિષ્ણાતો અને વપરાશકર્તા ખેડૂતોને સાંભળવા